न.
[ સં. ]
ઋગ્વેદનું એક બ્રાહ્યણ. તેનો સમય સગભગ ઈ.સ. પૂર્વે. ૨૫૦૦નો હોવાને મનાય છે. તે મહીદાસ ઐતરેય નામના આચાર્યે રચ્યું છે. તેમાં કુલ ચાલીસ પ્રકરણ હોઈ ને પાંચ પાંચ પ્રકરણનો એક ભાગ પાડેલ છે, જેને પંચિકા કહે છે. વળી દરેક પ્રકરણના ભાગ પાડવામાં આવ્યા છે, જેને કંડિકા કહે છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ